સંપર્ક માટે

+91 99132 36691

સંપર્ક કરો

(0285) 2681612

અમને મદદ કરો

અમને મદદ કરો


સાંપ્રત એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મંદબુદ્ધિ, માનસિક ક્ષતિ, બહુ વિકલાંગતા, ઓટીઝમ, સેરેબ્રલ પાલ્સી, રક્તપિત્ત અસર ધરાવતા વિકલાંગ બાળકો ને રાખીને વિવિધ પ્રકારની તાલીમ આપવાનું તેમજ આવા અપંગ બાળકો ને મફત ખોરાક, કપડાં, શિક્ષણ, આશ્રય આપવાનું પ્રચંડ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.


ક્રમાંક કુલ પ્રવૃત્તિઓ કુલ સંખ્યા
 
1 સર્વે દરમિયાન મળેલ વિકલાંગોની સંખ્યા 2218
2 મેડીકલ સર્ટિફિકેટ અપાવેલ વિકલાંગોની સંખ્યા 327
3 વિકલાંગ બાળકો માટે બસ પાસ ના ભરેલ ફોર્મ ની કુલ સંખ્યા 112
4 સરકારી સંત સુરદાસ ની યોજના માં ફોર્મ ભરેલ વિકલાંગોની સંખ્યા 29
5 સાધન સહાય આપવામાં આવેલ વિકલાંગો ની સંખ્યા 1225
6 વૃદ્ધ નાગરિક ના પેન્શન ભરેલફોર્મ્સ ની કુલ સંખ્યા 34
7 શિષ્યવૃત્તિ ના ફોર્મ ભરેલ વિકલાંગ વિદ્યાર્થી ઓની સંખ્યા 112

સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વિકલાંગ લોકો અને તેમની સંસ્થા માટે અને નવા કાર્યક્રમો કરવા માટે આપના સાથ સહકાર પર aadhar રાખે છે. આપનો સહકાર કોઈક નું જીવન બદલી શકે છે.



  • ચેક અથવા ડ્રાફ્ટ સ્વરૂપમાં બધા દાન "સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ" તરફેણમાં કરવામાં આવે છે

  • ચેક મોકલવા માટે સંસ્થાના બેંક એકાઉન્ટ નંબર : 30506442103 (એસ બી આઈ બેંક)

સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ
(વિકલાંગો ની સંસ્થા)

મુ. ડુંગરપુર, બીલખા રોડ,
નંદ કિશોર નર્સરી સામે,
વિજાપુર રોડ,
જુનાગઢ - 362263
ગુજરાત - ભારત

સંપર્ક વિગત

  • સરનામું

    મુ. ડુંગરપુર, બીલખા રોડ,
    નંદ કિશોર નર્સરી સામે,
    વિજાપુર રોડ,જુનાગઢ - 362263
    ગુજરાત - ભારત

  • ફોન નં.

    (0285) 2904446
    +91 99132 60883
    +91 99132 36691 ( મહેન્દ્રભાઈ જે. પરમાર)

  • ઇમેઇલ

    [email protected]